Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુલવામાં હુમલા પર CRPF નુ ટ્વીટ - ના ભૂલીશુ કે ન તો માફ કરીશુ....

જમ્મુ કાશ્મીર
Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (18:22 IST)
જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં જવાનો પર થયેલ આતંકવાદી હુમલા પર સીઆરપીએફે ટ્વીટ કર્યુ છે. તેમણે કહ્યુ કે અમે આ હુમલો ન તો ભૂલીશુ ના તો  દોષીઓને માફ કરીશુ. સીઆરપીએફે લખ્યુકે અમે અમારા શહીદોના પરિવારની સાથે છીએ. 
 
ઉલ્લેખનીય છે કે જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલાવરે 100 કિલોગ્રામ વિસ્ફોટકથી ફરેલ વાહન દ્વારા પુલવામાં જીલ્લામાં સીઆરપીએફ જવાનોને લઈને જઈ રહેલી એક બસમાં ટક્કર મારી દીધી. આ હુમલામાં 37 જવાન શહીદ થઈ ગયા અને અનેક ઘાયલ થઈ ગયા. ત્યારબાદ સીઆરપીએફે કાશ્મીર ઘાટી અને રાજ્યમાં અન્ય સ્થાનો પર પોતાના બધા પ્રતિષ્ઠાનોને અતિ સતર્કતા રાખવા માટે અલર્ટ રજુ કર્યુ છે. 

ઉલ્લેખનીય છે કે સીઆરપીએફના 2500થી વધુ જવાન 78 વાહનોના કાફલામાં યાત્રા કરી રહ્યા હતા.  ત્યારે શ્રીનગર જમ્મુ રાજમાર્ગ પર દક્ષિણ કાશ્મીરના અવંતીપુરાના લાતુમોડમાં ઘાત લગાવીને હુમલો કર્યો. મોટાભાગના જવાન રજા પરથી પરત ડ્યુટી પર આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ કે પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ આતંકવાદી સમુહના હુમલાની જવાબદરી લીધી છે. આ હુમલો શ્રીનગરથી લગભગ 20 કિલોમીટર દૂર થયો. 
ઉલ્લેખનીય છે કે સીઆરપીએફના 2500થી વધુ જવાન 78 વાહનોના કાફલામાં યાત્રા કરી રહ્યા હતા. ત્યારે શ્રીનગર જમ્મુ રાજમાર્ગ પર દક્ષિણ કાશ્મીરના અવંતીપુરાના લાતુમોડમાં ઘાત લગાવીને હુમલો કર્યો. મોટાભાગના જવાન રજા પરથી પરત ડ્યુટી પર આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ કે પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ આતંકવાદી સમુહના હુમલાની જવાબદરી લીધી છે. આ હુમલો શ્રીનગરથી લગભગ 20 કિલોમીટર દૂર થયો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

વધુ જુઓ..

નવીનતમ

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

આગળનો લેખ
Show comments