Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pulwama Attack Anniversary: શહીદોને CRPFએ કર્યુ સલામ, અમે ભૂલ્યા નથી , અમે છોડ્યા નહી

Pulwama Attack Anniversary: શહીદોને CRPFએ કર્યુ સલામ  અમે ભૂલ્યા નથી   અમે છોડ્યા નહી
Webdunia
શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (11:47 IST)
પાકિસ્તાનની નાપાક કરતૂતને કારણે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ કશ્મીરના પુલવામાંમાં થયેલ આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યુ છે. સીઆરપીએફએ પણ પોતાના જવાનોને યાદ કર્યા છે નએ લખ્યુ છે અમે ભૂલ્યા નથી અને અમે છોડ્યા નહી. 14 ફેબ્રુઆરીએ જ્યારે હુમલો થયો હતો ત્યારે પણ સીઆરપીએફએ કંઈક આવુ ટ્વીટ કર્યુ હતુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments