Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે પીએનબી

Webdunia
મંગળવાર, 27 માર્ચ 2018 (11:07 IST)
13 હજાર કરોડની દગાનો શિકાર પંજાબ નેશનલ બેંક દેશનો પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે. આ શર્મનાક સ્થિતિથી બચવા માટે તેને દરેક સ્થિતિમાં યૂનિયન બેંક ઑફ ઈંડિયાને 31 માર્ચ સુધી 1000 કરોડ રૂપિયા ચુકાવવા પડશે. 
 
પીએનબી દ્વારા કાહેર કરેલ લેટર ઑફ અંડરટેકિંગના આધારે યૂનિયન બેંક ઑફ ઈંડિયા (યૂબીઆઈ) ના આશરે 1000 કરોડ રૂપિયાનો લોન આપ્યું હતું. જો પીએનબી આ પૈસાને 31 માર્ચ સુધી પરત નહી આપે તો પછી યૂબીઆઈને તેને ડિફૉલ્ટર જાહેર કરવું પડશે અને આખી રકમ એનપીએની રીતે અકાઉટસ બુક્સમાં જોવાવા પડશે. બેંકએ આ બાબતમાં સરકાર અને રિજર્વ બેંકથી મદદની જરૂર છે. 
 
પણ બેંકના ડિફૉલ્ટ કરવાનું અસર તેમના ગ્રાહકો પણ નહી થશે. આ નક્કી નિયમ અને પ્રોવિજનમાં જેમ ઈચ્છે અને જેટલું ઈચ્છે પૈસા કાઢી કે જમા કરાવી શકે છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments