Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીનુ મોટુ નિવેદન - હાલ પાયલોટ પ્રોજેક્ટ થયો છે, આ પ્રેકટિસ હતી હવે રિયલ કરીશુ

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (18:00 IST)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારા વૈજ્ઞાનિકોને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કરવા પહોંચ્યા.  નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ, તમે લેબોરેટરીમાં જીવન વિતાવનારા લોકો છો. પહેલા એક પાયલટ પ્રોજેક્ટ થાય છે. પ્રોજેક્ટ થયા પછી સ્કેલ અપ કરવામાં આવે છે.. તો હાલ તાજેતરમાં જ એક પાયલટ પ્રોજેક્ટ થઈ ગયો."
 
પ્રધાનમંત્રી મોદીની આ વાત પર ત્યા હાજર વૈજ્ઞાનિકોએ જોરદાર તાળીઓથી સ્વાગત કર્યુ. તાળીઓ વચ્ચે જ પીએમ મોદીએ કહ્યુ કે પહેલા તો પ્રેકટિસ હતી હવે રિયલ કરવાનુ છે. 
 
જો કે પ્રધાનમંત્રી મોદીએ કોઈનુ નામ નથી લીધુ નએ ન તો કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો. પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તનાવને જોતા માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રીએ આ વાત પાકિસ્તાનના સંદર્ભમાં કરી. 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments