rashifal-2026

PM મોદી ઉજ્જૈન અને ઈન્દોર વચ્ચે બે નવી MEMU ટ્રેનને આપશે લીલી ઝંડી

Webdunia
સોમવાર, 15 નવેમ્બર 2021 (08:34 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 15મી નવેમ્બરના રોજ મધ્યપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન લગભગ 3 વાગ્યે પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, 2021નું ઉદ્ઘાટન કરશે.
 
પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, જેનું નામ ગોંડ સામ્રાજ્યના બહાદુર અને નીડર રાણી કમલાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે, તે મધ્યપ્રદેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું રેલ્વે સ્ટેશન છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડમાં પુનઃવિકસિત કરાયેલ સ્ટેશનને આધુનિક વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે દિવ્યાંગજનો માટે ગતિશીલતાની સરળતાને પણ ધ્યાનમાં લે છે. સ્ટેશનને એકીકૃત મલ્ટિ-મોડલ પરિવહન માટેના હબ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં ગેજ કન્વર્ટેડ અને ઇલેક્ટ્રિફાઇડ ઉજ્જૈન-ફતેહાબાદ ચંદ્રાવતીગંજ બ્રોડગેજ સેક્શન, ભોપાલ-બરખેરા સેક્શનમાં ત્રીજી લાઇન, ગેજ કન્વર્ટેડ અને ઇલેક્ટ્રિફાઇડ માથેલા-નિમાર ખેરી બ્રોડ ગેજ વિભાગ અને ઇલેક્ટ્રિફાઇડ ગુના-ગ્વાલિયર વિભાગ સહિતની રેલવેની બહુવિધ પહેલ રાષ્ટ્રને સમર્પિત કરશે.  પ્રધાનમંત્રી ઉજ્જૈન-ઈન્દોર અને ઈન્દોર-ઉજ્જૈન વચ્ચેની બે નવી MEMU ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

આગળનો લેખ
Show comments