Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભુવનેશ્વર- સ્વતંત્રતા સેનાનીઓના પરિજનથી મળ્યા મોદી, હવે જશે લિંગરાજ મંદિર

Webdunia
રવિવાર, 16 એપ્રિલ 2017 (09:55 IST)
રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સ્વતંત્રતા અભિયાન હાથ ધરનારા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યાં હતા. મોદીએ તેમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં લાખો કરોડો લોકોએ બલિદાન આપ્યા હતા, આવી જ રીતે બહુ થોડી ઘટનાઓને કારણે જ દેશની આઝાદી માટે માહોલ તૈયાર થયો હોવાનું લાગે છે. 
ભુવનેશ્વરમાં આજે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બૈઠકના સમાપન થશે. પીએમ મોદી કાર્યકારિણીને સંબોધિત કર્યા. અને લિંગરાજ મંદિર પણ ગયા. લિંગરાજ મંદિર  આ શહરનો  સૌથી જૂનો મંદિરમાં થી એક છે. 
 
પીએમ મોદી 1817માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે પાઈકા સ્વતંત્રતા અભિયાન હાથ ધરનારા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યાં હતા.અને તેમના પરિવારથી મળ્યા  

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments