Webdunia - Bharat's app for daily news and videos

Install App

તેલંગાણાના એક YouTuber એ તેમના ચેનલ પર શેર કરી મોર કઢી વીડિયો વાયરલ થયા પછી ભડ્ક્યા લોકો

Peacock curry recipe shares a youtuber
Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (14:59 IST)
તેલંગાણાના એક યુટ્યુબરને ફૂડ વીડિયો શેર કરવામાં મુશ્કેલી પડી છે. વાસ્તવમાં, યુટ્યુબર કોડમ પ્રણય કુમારે તેમની ચેનલ પર 'પરંપરાગત પીકોક કરી' ની રેસીપી અપલોડ કરી હતી, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.
 
જો કે, આ વિડીયો વાયરલ થયાના થોડા જ સમયમાં તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એવી આવી ગઈ છે કે હવે પ્રણય વિરુદ્ધ ભારતના રાષ્ટ્રીય પક્ષીની ગેરકાયદેસર હત્યાને પ્રોત્સાહન આપવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રણય સરસિલ્લા જિલ્લાના તંગલ્લાપલ્લીનો વતની છે.
 
કુમાર સામે કડક કાર્યવાહીની માંગ
જો કે હવે આ વીડિયોને ચેનલ પરથી હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ પ્રાણી અધિકાર કાર્યકર્તાઓએ કુમાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ પહેલા પણ તેણે પોતાની ચેનલ પર જંગલી ભૂંડની કરી રાંધવાનો વીડિયો શેર કર્યો હતો.

<

YouTuber Posts ‘Traditional Peacock Curry Recipe’ Video

A local YouTuber has sparked outrage after posting a controversial video titled “Traditional Peacock Curry Recipe” on his channel. The video, uploaded by Kodam Pranaykumar of Tangallapalli in Sircilla, has drawn widespread… pic.twitter.com/pQoWG1Ghrk

— Sudhakar Udumula (@sudhakarudumula) August 11, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments