Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના અત્યારે થંબ્યો નહી કે આવી ગયુ નિપાહ વાયરસ કેરળમાં 12 વર્ષના બાળકની મોતથી હોબાળો

Webdunia
રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:37 IST)
ભારત પહેલા જ કોરોના વાયરસની બીજી લહેર હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે અને હવે એક નવુ વાયરસ પડકાર બનીને સામે આવી ગયુ છે. હકીકતમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યમાં હવે નિપાહ વાયરસની પણ એંટ્રી થઈ ગઈ છે. કોઝિકોડમાં એક 12 વર્ષીય બાળકની મોત પછી રાજ્યમાં નિપાહ વાયરસને લઈને હચમચાહટ થઈ ગઈ છે. કેંદ્ર સરકારએ ઉતાવળમાં તેમની એક ટીમને કેરળ મોકલવામાં આવી છે. તાજેતરમાં છોકરાને લક્ષણો દર્શાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગને શંકા હતી કે તે નિપાહથી સંક્રમિત છે પરંતુ હવે ચેપની પુષ્ટિ થયા બાદ બાળકના મોતથી તે ડરી ગયો છે. 
 
સ્વાસ્થય વિભાગએ એક સૂત્રએ શનિવારે પીટીઆઈ- ભાષાને જણાવ્યુ કે રાજ્ય સરકારએ નિપાગના શંકાસ્પદ સંક્રમણની સૂચન મળ્યા પછી શનિવારે મોડી રાત્રે સ્વાસ્થય અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક કરી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments