Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મળવા પહોચ્યા નવજોત સિદ્ધુ

Webdunia
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (16:33 IST)
નવજોત સિંહ સિદ્ધુ  (Navjot Sidhu) પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjeet Singh Channi) સાથે વાતચીત કરવા માટે બેઠક કરી રહ્યા છે. બે દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના તેમને મનાવવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલા તેમના સહયોગીએ કહ્યું હતું કે તેઓ "પંજાબ કોંગ્રેસના પ્રમુખ રહેશે અને આગામી વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ કરશે", જે દર્શાવે છે કે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુ પોતાનુ રાજીનામુ પરત ખેંચી શકે છે. 

બેઠક પહેલા સિદ્ધુએ ટ્વિટ કર્યું, "મુખ્યમંત્રીએ મને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે, આજે બપોરે 3:00 વાગ્યે પંજાબ ભવન, ચંદીગઢમાં મુલાકાત થશે, કોઈપણ ચર્ચા માટે તેમનું સ્વાગત છે!"
<

Chief Minister has invited me for talks … will reciprocate by reaching Punjab Bhawan, Chandigarh at 3:00 PM today, he is welcome for any discussions !

— Navjot Singh Sidhu (@sherryontopp) September 30, 2021 >
 
નવજોત સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાએ આજે ​​સવારે જણાવ્યું હતું કે "આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાશે".
 
મુસ્તફાએ કહ્યું, "કોંગ્રેસનું નેતૃત્વ નવજોત સિદ્ધુને સમજે છે અને સિદ્ધુ કોંગ્રેસના નેતૃત્વથી કરતા વધુ નથી. તેઓ અમરિંદર સિંહ નથી, જેમણે ક્યારેય કોંગ્રેસ અને તેના નેતૃત્વની પરવા કરી નથી."
 
તેમના મતે, સિદ્ધુ "અમુક સમયે ભાવનાત્મક રીતે કામ કરે છે" અને કોંગ્રેસનું નેતૃત્વ સમજે છે.

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

યૂપીમાં શાળાની સફળતા માટે ધોરણ-2 ના માસુમની બલિ, નિદેશક અને સ્ટાફની ધરપકડ

World Tourism Day: ગુજરાતમાં એક વર્ષમાં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા, પ્રવાસીઓની ખાસ પસંદગી બની

કોણ છે રિયા બર્ડે Riya Barde, ભારતમાં રહેતી હતી, નીકળી બાંગ્લાદેશી, પોલીસે ખોલી આખી કુંડળી

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

પ્રાઈવેટ પાર્ટમાં મરચાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યુ, મહિલાઓથી ક્રૂરતાની હદ વટાવી

આગળનો લેખ
Show comments