Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેપ્ટનની ડોભાલ સાથે મુલાકાત- આજે PM મોદીને મળશે કેપ્ટન અમરિંદર સિંહ

કેપ્ટનની ડોભાલ સાથે મુલાકાત- આજે PM મોદીને મળશે કેપ્ટન અમરિંદર સિંહ
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (13:18 IST)
પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્હીમાં છે. અમરિંદર સિંહ ગુરૂવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા. તેના પહેલા બુધવારે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. 
 
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં ઉંચા પદે હોય તે યોગ્ય નથી કારણ કે, તેઓ ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર બાજવા સાથે મિત્રતા ધરાવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરમાં રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો છે.