Webdunia - Bharat's app for daily news and videos

Install App

1993 Mumbai Blast Case - કોણ છે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાન જેમને ફાંસીની સજા થઈ ?

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (16:29 IST)
12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલ સીરિયલ બ્લાસ્ટમાં આજે પાંચ દોષીઓને ટાડા કોર્ટે સજા સંભળાવી. તેમાથી બે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.  આજે અમે તમને આ બંને વિશે અનેક મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. તાહિર મર્ચંટ પર ષડયંત્ર રચવા, આતંકી ગતિવિધિમાં સામેલ થવા માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. 
 
બોમ્બ ધમાકામાં મર્ચંટ અને ફિરોજ ખાનનો રોલ 
 
તાહિર મર્ચેંટ - તાહિર મર્ચેંટ એ આતંકી ગતિવિધિઓમાં સામેલ સહ આરોપી જેને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી છે એ માટે પરિવહનની વ્યવસ્થા કરી હતી. અભિયોજન પક્ષના વકીલે કોર્ટમાં કહ્યુ હતુ કે તાહિર મર્ચંટ અને કરીમઉલ્લા ખાને આ ઉપરાંત પાસપોર્ટની પણ વ્યવસ્થા કરી હતી. અભિયોજન પક્ષના વકીલે કોર્ટમાં કહ્યુ કે તાહિર મર્ચન્ટ અને કરીમઉલ્લા ખાને આ ઉપરાંત પાસપોર્ટની પણ વ્યવસ્થા કરી હતી.  મર્ચંટ દુબઈમાં મુંબઈ બ્લાસ્ટ માટે કરવામાં આવેલ મીટિંગમાં પણ સામેલ હતા અને તેને પોતાના સહયોગીઓને મુંબઈથી લોકોને શસ્ત્ર પ્રશિક્ષણ માટે પાકિસ્તાન મોકલવાની વ્યવસ્થા કરવા માટે પ્રેરિત કર્યા હતા. મર્ચંટે હથિયાર ખરીદવા માટે ધન એકત્રિત કર્યુ અને ભારતમાં એક ગેરકાયદેસર હથિયાર નિર્માણ કારખાનુ સ્થાપિત કરવાની યોજના બનાવી. 
 
ફિરોજ ખાન 
 
8 જાન્યુઆરી 1993ના રોજ વિસ્ફોટોના બે મહિના પહેલા મોહમ્મદ ડોસા (મુસ્તફા ડોસાના ફરાર ભાઈ)એ ફિરોજ અબ્દુલ રશીદ ખાન અને અન્ય આરોપીને કસ્ટમ્સ અદિકારીઓ અને લૈંડિગ એજંટોને હથિયાર અને વિસ્ફોટક વિશે સૂચિત કરવા માટે અલબાગ અને મ્હસલા મોકલ્યા હતા.  આ સાથે ફિરોજ ખાન આતંકી હુમલા માટે કરવામાં આવેલ બેઠકોમાં પણ ભાગ લીધો. 
 
અબૂ સલેમ પર છે આ આરોપ 
 
સલેમ પર ગુજરાતથી મુંબઈ હથિયાર લઈ જવાનો આરોપ છે. સલેમે ગેરકાયદેસ રૂપે હથિયાર મુકવાના આરોપી અભિનેતા સંજય દત્તને એકે 56 રાઈફલ 250 કારતૂસ અને કેટલાક બોમ્બ 16 જાન્યુઆરી 1993ના રોજ તેમના રહેઠાણ પર તેમને સોપ્યા હતા. બે દિવસ પછી 18 જાન્યુઆરી 1993ના રોજ સલેમ અને બે અન્ય દત્તના ઘરે ગયા અને ત્યાથી બે રાઈફલ અને કેટલાક બોમ્બ લઈને પરત આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

કૂલરથી ઠંડી હવા માટે અજમાવો આ ઉપાય, આપશે ઠંડી ઠંડી હવા

Brothers Day Wishes & Quotes 2024: બ્રધર્સ ડે પર આ સુંદર મેસેજ દ્વારા તમારા ભાઈને વ્યક્ત કરો તમારો પ્રેમ

Happy Brothers Day 2024 : બ્રધર્સ ડે ની શરૂઆત, કેમ મનાવવો જોઈએ આ દિવસ, જાણો ભાઈઓ સાથે જોડાયેલ રોચક વાતો

Body Smell Removal:શું પરફ્યુમ લગાવ્યા પછી પણ શરીરમાંથી પરસેવાની દુર્ગંધ નથી આવતી? તો આ ટિપ્સ ફોલો કરો

ઉનાળામાં શુગર લેવલ વધવું એ છે ખતરાની ઘંટી, આ ઘરેલું ઉપાયોથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલ

પતિના આંખની સર્જરી પછી સિદ્ધિવિનાયક મંદિર પહોચી પરિણિતી ચોપડા, પત્નીને ભીડમાંથી બચાવતા જોવા મળ્યા રાઘવ ચડ્ઢા

અભિનેત્રી લૈલા ખાનના કાતિલ પિતા પરવેઝને ફાંસીની સજા, મર્ડર કેસમાં 13 વર્ષ પછી આવ્યો નિર્ણય

'ભાભીજી ઘર પર હૈ' ફેમ ફિરોજ ખાનનુ નિધન, હાર્ટ એટેકે લીધો જીવ

Jokes- હા, કંજૂસ તો છે

રણબીર કપૂરની એનિમલથી આગળ નીકળી લાપતા લેડીઝ, 900 કરોડી ફિલ્મને આ મામલે પાછળ ઘકેલી

આગળનો લેખ
Show comments