Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભામાં મુલાયમ સિંહ યાદવનુ મોટુ નિવેદન - મોદી ફરી બને પ્રધાનમંત્રી

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (16:42 IST)
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા મુલાયમ સિંહ યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક મોટુ નિવેદન આપ્યુ છે.  લોકસભામાં મુલાયમે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદીએ ફરી પીએમ બનવુ જોઈએ. મુલાયમે મોદીના જોરદાર વખાણ કર્યા. 
 
સંસદ સત્રના અંતિમ દિવસે બોલતા મુલાયમે કહ્યુ ... 
 
હુ ઈચ્છુ છુકે નરેન્દ્ર મોદી ફરીથી દેશના પ્રધાનમંત્રી બને. મોદીએ અનેક સારા કામ કર્યા છે. તેની પર કોઈ ટિપ્પણી નથી કરી શકતુ. 
 
મુલાયમ સિંહ યાદવે સદનમાં કહ્યુ કે હુ કામના કરુ છુ કે અહી જેટલા પણ સભ્ય છે એ ફરીથી જીતીને આવે. આ સાથે જ પીએમ મોદીના વખાણ કરતા તેમણે બીજીવાર પીએમ બનવા માટે શુભકામનાઓ પણ આપી. મુલાયમના નિવેદન પછી પીએમ મોદીએ બંને હાથ જોડીને તેમનો આભાર માન્યો. 
 
આ ખૂબ જ રસપ્રદ તસ્વીર હતી. એક બાજુ સપા અને બસપા મળીને ઉત્તર પ્રદેશમાં ભાજપાના ચૂંટણી રથને રોકવાનો પ્લાન બનાવી રહી છે તો બીજી બાજુ મુલાયમ કહી રહ્યા છેકે તેઓ મોદીને એકવાર ફરીથી પીએમની ખુરશી પર જોવા માંગે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments