Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્તાર અંસારીનો આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર, 9 વાગ્યે થશે પોસ્ટમોર્ટમ

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (07:49 IST)
મુખ્તાર અન્સારીનું પોસ્ટમોર્ટમ 9 વાગ્યે થશે
અંસારીને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
બાંદા હોસ્પિટલમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું
 
Mukhtar Ansari Death:ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીનું ગુરુવારે બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અંસારીના મૃત્યુ બાદ આજે સવારે 9 વાગ્યાથી બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, 5 ડોક્ટરોની ટીમ અંસારીના પોસ્ટમોર્ટમ કરશે. આ પછી તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દરમિયાન સમગ્ર યુપીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. બીજી તરફ અંસારીના પુત્રએ તેના પિતા પર ઝેર પીવડાવવાનો આરોપ લગાવ્યો છે.
 
અંસારીના પુત્રનો તેના પિતા પર ઝેર આપવાનો આરોપ મુખ્તાર અંસારીના પુત્ર ઓમર અંસારીએ કહ્યું કે, મને સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું ન હતું, મને મીડિયા દ્વારા આ વિશે ખબર પડી હતી... પરંતુ હવે આખો દેશ બધુ જાણે છે.. બે દિવસ પહેલા હું અહીં આવ્યો હતો. તેમને મળવા માટે, પરંતુ મને મંજૂરી આપવામાં આવી ન હતી...તેમને 19 માર્ચે રાત્રિભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું...અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે..."

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments