Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યો

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (08:23 IST)
- આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો
-રામજન્મભૂમિ ટ્રસ્ટને 2.51 કરોડનું દાન આપ્યું

Mukesh Ambani- દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યો હતો. રામલલાના દર્શન કર્યાં બાદ અંબાણી પરિવાર ગદગદિત છે અને રામજન્મભૂમિ ટ્રસ્ટને 2.51 કરોડનું દાન આપ્યું છે. 
 
અંબાણી પરિવારમાંથી કોણ કોણ હાજર 
મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો, આ અવસર પર આખો પરિવાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહ્યો હતો

<

#WATCH | Reliance Industries chairperson Mukesh Ambani, founder and chairperson of Reliance Foundation Nita Ambani arrive at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony

"It is a historic day," says Nita Ambani

"Lord Ram is… pic.twitter.com/iJPPNWTZS5

— ANI (@ANI) January 22, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

તમારી પાસે ઓછી ઉર્જા હોય ત્યારે પણ આ રીતે વર્કઆઉટ કરો.

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

આગળનો લેખ
Show comments