Webdunia - Bharat's app for daily news and videos

Install App

Haryana: ભિવાનીમાં દુઃખદ અકસ્માત! ખાણકામ વિસ્તારમાં પર્વત તૂટી પડ્યો; 3 મૃતદેહ મળી આવ્યા, 10 લોકો દટાયા હોવાની આશંકા છે

Webdunia
શનિવાર, 1 જાન્યુઆરી 2022 (13:56 IST)
હરિયાણાના ભિવાનીમાં એક મોટો અકસ્માત થયો છે. જ્યાં ખાણ વિસ્તારમાં શનિવારે પર્વત ધરાશાયી થયો હતો. અહીં કાટમાળમાં દટાઈ જવાથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જો કે હજુ પણ 10 લોકો ફસાયા હોવાની આશંકા છે. સાથે જ 20 જેટલા વાહનો પહાડમાં દટાઈ જવાથી નાશ પામ્યા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે છે.


<

Haryana Agriculture Minister JP Dalal reaches the spot of landslide

Some people have died. I cannot provide the exact figures as of now. A team of doctors has arrived. We will try to save as many people as possible: JP Dalal pic.twitter.com/PGbxZiucH4

— ANI (@ANI) January 1, 2022 >
મૃત્યુ પામેલા મજુરો છત્તીસગઢ અને રાજસ્થાનનાં છે. કાટમાળમાં કુલ કેટલાં લોકો દટાયા છે, તે બાબતની હજી સુઘી જાણકારી મળી શકી નથી. પર્વત કુદરતી રીતે જ ધસી પડ્યો કે બ્લાસ્ટને કારણે આ દુર્ઘટના સર્જાઈ, એ બાબતે હાલમાં જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે

<

A accident has happened in #Bhiwani district on New Year.
8-10 vehicles buried due to mountain cracking. Around 15 to 20 people feared to be trapped. #Haryana #Landslide #Trapped #ACCIDENT pic.twitter.com/UDre4hL6RC

— Chaudhary Parvez (@ChaudharyParvez) January 1, 2022 >

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments