Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈથી આવશે દેશમાં ત્રીજી લહેર? આદિત્ય ઠાકરે બોલ્યા- આજે મળી શકે છે 2000 નવા કેસ

મુંબઈથી આવશે દેશમાં ત્રીજી લહેર? આદિત્ય ઠાકરે બોલ્યા- આજે મળી શકે છે 2000 નવા કેસ
, શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (15:44 IST)
મુંબઈમાં કોરોનાનો પ્રકોપ તીવ્રતાથી વધી રહ્યો છે. તેથી સવાલ આવી રહ્યા છે કે શું મુંબઈથી દેશમાં ત્રીજી લહેર આવશે. આ સવાલનો જવાબ આજે દરેક કોઈ જાણવા ઈચ્છે છે. આ વચ્ધે મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણ મંત્રા આદિત્ય ઠાકરે બુધવારે ચેતાવ્યો છે કે શહેરમાં આજે 2,000 નવા કોરોના કેસ મળી શકે છે. ઠાકરેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. 
 
ઠાકરી સંવાદદાતાઓથી કહ્યુ કે છેલ્લા અઠવાડિયે અમે દરરોજ 150 કેસની રિપોર્ટ કરી રહ્યા હતા. હવે અમે દરરોજ આશરે 2000 કેસ નોંધી રહ્યા છે. મુંબઈ આજે દરરોજ 2000 કેસને પાર કરી શકે છે. ઠાકરેનો આ નિવેદન ત્યાર આવ્હ્યો જ્યારે મુંબઈમાં ગયા દિવસ 1333 કેસ નોંધયા હતા. BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ, મુંબઈના મેયર કિશોરી પેડનેકર અને વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.
 
ફેબ્રુઆરીમાં ભારતમાં ત્રીજા મોજાની ટોચ આવી શકે છે
એટલું જ નહીં બુધવારે પણ કોરોનાના કુલ 9,000 થી વધુ કેસ નોંધાયા છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા 77 હજારને પાર થઈ ગઈ છે. નિષ્ણાતો કહે છે કે આ ભારતમાં ત્રીજા મોજાનો સંકેત હોઈ શકે છે, જેની ટોચ ફેબ્રુઆરીમાં જોવા મળી શકે છે. નવા કેસોમાં વધારાને જોતા દિલ્હીથી મહારાષ્ટ્ર અને ગોવા સુધી ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દિલ્હી સરકારે શાળા, કોલેજ, જીમ સહિત ઘણી વસ્તુઓ બંધ કરી દીધી છે. તે જ સમયે, બસો અને મેટ્રોમાં કુલ ક્ષમતાના માત્ર 50 ટકા જ મુસાફરી કરી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Omicron Death- મુંબઈમાં સાંજે પાંચ વાગ્યા પછી સાર્વજનિક સ્થળ પર જવા પર પ્રતિબંધ, બેંગલુરૂમાં પણ સાંજે છ વાગ્યેથી રોડ બંધ