Webdunia - Bharat's app for daily news and videos

Install App

અહીં લાઉડસ્પીકર વગર થશે સવારની અઝાન - મુંબઈની 26 મસ્જિદોના ધર્મગુરુઓનો મોટો નિર્ણય

Webdunia
ગુરુવાર, 5 મે 2022 (10:58 IST)
લાઉડસ્પીકર વગર થશે સવારની અઝાન- લાઉડસ્પીકર અઝાનને લઈને શભરમાં વિવાદ થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ મામલાએ જોર પકડ્યું છે. એક તરફ જ્યાં આ વિવાદને લઈને રાજકારણ પણ ચરમસીમા પર છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરુઓએ લાઉડસ્પીકર પર અઝાનને લઈને મોટો નિર્ણય લીધો છે.

દક્ષિણ મુંબઈની 26 મસ્જિદોના ધાર્મિક નેતાઓએ નિર્ણય લીધો છે કે સવારે લાઉડસ્પીકર દ્વારા મસ્જિદોમાં અઝાન આપવામાં આવશે નહીં. જણાવી દઈએ કે મુંબઈના મોહમ્મદ અલી રોડ, મદનપુરા, નાગપાડા, મુસ્લિમ બહુલ વિસ્તારો સહિત 26 મસ્જિદોના ધાર્મિક નેતાઓએ સુન્ની મોટી મસ્જિદમાં મળેલી બેઠક બાદ સર્વસંમતિથી આ મોટો નિર્ણય લીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments