Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો આ કારણે પૂરથી બરબાદ કેરલ માટે UAEની 700 કરોડની મદદનો પ્રસ્તાવ ઠુકરાવશે કેન્દ્ર સરકાર

Webdunia
બુધવાર, 22 ઑગસ્ટ 2018 (10:47 IST)
. પૂરથી થયેલી બરબાદીમાં ફસાયેલા કેરલની મદદ માટે ચારેબાજુથી હાથ ઉભા થઈ રહ્યા છે. પણ હવે એવુ જાણવા મળ્યુ છે કે કેરલમાં પૂર રાહત અભિયાન માટે સરકાર વિદેશો પાસેથી નાણાકીય મદદ લેવાના મૂડમાં નથી. કેરલમાં લોકોનુ જીવ પાટા પર પરત લાવવા માટે હાલ કેરલને દરેક પ્રકારને મદદની જરૂર છે. મંગળવારે મુખ્યમંત્રી પિનરઈ વિજયને એલાન કર્યુ કે સંયુક્ત અરબ અમીરાત કેરલના પૂરથી બરબાદીનો સામનો કરવા માટે 700 કરોડ રૂપિયાની મદદનો પ્રસ્તાવ મોકલ્યો છે. જો કે કેન્દ્ર સરકાર કદાચ તેને સ્વીકાર નથી કરી શકતી. 
 
 
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ભારતની નીતિ ઘરેલુ મુશ્કેલીઓનો સામનો કરવા સરકાર સ્વ-સંસાધનોનો ઉપયોગ કરે છે. વિદેશથી આવી રહેલી સહાય પ્રસ્તાવને વિનમ્રતાથી ઈનકાર કરી દે તેમ કેન્દ્ર સરકાર વતી કેરળ સરકારને પણ જણાવવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments