Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેલવે બ્રિજ ધરાશાયી થવાને કારણે 17 લોકોના મોત

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2023 (12:33 IST)
Mizoram news- મિઝોરમમાં બુધવારે એક અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં છે. 
 
મિજોરમમાં બુધવારે નિર્માણાધીન રેલવે પુલ પડવાથી ઓછામાં ઓછા 17 મજૂરોનુ મોત થઈ ગયુ. ન્યુઝ એજંસી PTIએ અધિકારીઓના હવાલાથી જણાવ્યુ કે રાજધાની આઈજોલથી 21 કિલોમીટર દૂર સાયરંગમાં સવારે 10 વાગે આ દુર્ઘટના થઈ છે. 
 
ઘટના દરમિયાન 35 થી 40 મજૂર પુલ પર કામ કરી રહ્યા હતા. આ પુલ બૈરાબીને સાયરાંગ સાથે જોડનારી કુરુંગ નદી પર બની રહ્યો હતો. મિજોરમના CM જોરામ થાંગાએ દુર્ઘટનાની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.  તેમણે લખ્યુ - સરકાર રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ઘાયલોના તાત્કાલિક સ્વસ્થ થવાની કામના કરુ છુ. 
 
ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનુ ગર્ડર 341 ફીટ નીચ પડ્યુ 
પુલમાં કુલ 4 પિલર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા પિલરની વચ્ચે ગર્ડર તૂટીને પડ્યુ છે. બધા મજૂર આ ગર્ડર પર કામ કરી રહ્યા હતા. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફીટ છે. એટલે કે પુલની ઊંચાઈ કુતુબ મિનારથી પણ વધુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ
Show comments