Webdunia - Bharat's app for daily news and videos

Install App

મન કી બાત- PM મોદીએ મેજર ધ્યાનચંદને કર્યો યાદ સ્વચ્છતાને લઈને કહ્યુ ઈંદોર વર્ષોથી સૌથી સાફ શહેર

Webdunia
રવિવાર, 29 ઑગસ્ટ 2021 (12:43 IST)
આજે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમથી દેશવાસીઓને સંબોધિત કર્યુ. પ્રધાનમંત્રી આ દરમિયાન આજે મેજર ધ્યાનચંદને પણ યાદ કર્યુ. તેણે કહ્યુ અમારા દેશ તેની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ 
દિવસના રૂપમાં ઉજવે છે. સાથે જ તેણે સ્વચ્છતાને લઈને મધ્યપ્રદેશના ઈંદોર શહેરના પણ વખાણ કર્યા અને કહ્યુ કે આ શહેર ઘણા વર્ષોથી સ્વચ્છતામાં નંબર  1 આવી રહ્યુ છે. 
 
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ આજે મેજર ધ્યાનચંદ જન્મજ્યંતિ છે અમે અમારા દેશ તેની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસના રૂપમાં ઉજવે છે. હુ વિચારી રહ્યુ હતુ કે કદાચ આ સમયે મેજર ધ્યાનચંદજીની આત્મા જ્યાં પણ હશે, ખૂબ પ્રસન્ન હશે. કારણ કે દુનિયામાં ભારતની હૉકીનો ડંકો વગાડવાનો કામ ધ્યાનચંદજીની હૉકીએ કર્યુ હતું અને ચાર દશક પછી આશરે-આશરે 41 વર્ષ ભારતના નૌજવાન દીકરા અને દીકરીઓ હૉકીના અંદર ફરીથી એક વાર જાન ભરી નાખી. 
 
વડાપ્રધાને કહ્યું કે ભલે ગમે તેટલા મેડલ જીતી લેવામાં આવે, ભારતનો કોઈ પણ નાગરિક હોકીમાં મેડલ નહીં મળે ત્યાં સુધી વિજયનો આનંદ માણી શકે નહીં અને આ વખતે હોકી ઓલિમ્પિકમાં જીતશે.મેડલ મળ્યો, ચાર દાયકા પછી મળ્યો.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments