Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra: મુંબઈ-ગોવા હાઈવે પર ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં 9 લોકોના મોત

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (10:43 IST)
મહારાષ્ટ્રના રાયગઢથી ગુરૂવારે સવારે જ એક ભીષણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે અહી એક ટ્રક અને કારની ટક્કર થઈ ગઈ. જેમા નવ લોકોના મોત થયા છે. 
 
પોલીસના મુજબ  આ દુર્ઘટના મુંબઈથી 130 કિમી દૂર રાયગઢના રેપોલી ગામમાં સવારે 4.45 વાગે થઈ. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બધા લોકો સંબંધી હતા અને રત્નાગિરીના ગુહાગર જઈ રહ્યા હતા. બીજી બાજુ સામેથી આવી રહેલી ટ્રક મુંબઈ જઈ રહી હતી. 
 
મૃતકોમાં એક નાનકડી બાળકી, ત્રણ મહિલાઓ અને પાંચ પુરૂષ સામેલ છે. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યુ અને ચાર વર્ષની એક ઘાયલ યુવતીને મનગામના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બધી ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.  
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments