Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર - 24 કલાકમાં નક્સલીઓનો બીજો હુમલો, LED બ્લાસ્ટમાં 15 જવાન શહીદ

Webdunia
બુધવાર, 1 મે 2019 (14:28 IST)
મહારાષ્ટ્રના ગઢચિરૌલી જીલ્લામાં નક્સલવાદીઓએ 24 કલાકમાં બીજો હુમલો કર્યો છે. નક્સલીઓના આઈઈડી બ્લાસ્ટમાં લગભગ 15 જવાનો શહીદ થવાના સમાચાર છે. ટીવી રિપોર્ટ્સ મુજબ C60 કમાંડોની યૂનિટનુ ગ્રુપ ગઢચિરૌલી જીલ્લાનાં જંગલમાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે ઘાત લગાવીને બેસેલા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો. ઉલ્લેખનીય છે કે આ પહેલા નક્સલવાદીઓએ માર્ગ નિર્માણ કંપનીના 25 વાહન સળગાવી દીધા હતા. 
 
પોલીસે માહિતી આપતા જણાવ્યુ કે મંગળવારે રાત્રે લગભગ 11 વાગ્યે નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઉલ્લેખનીય છે કે ગઢચિરૌલીમાં રસ્તાની રિપેયરિંગ અને નવા માર્ગ બનાવવાનુ કામ ચાલી રહ્યુ હતુ. આ માટે જેસીબી અને સીમેંટથી લદાયેલા ટ્રક ત્યા ઉભા હતા. આ ગાડીઓને નક્સલીઓએ નિશાન બનાવ્યુ. આટલુ જ નહી નક્સલીઓએ દાદાપુર વિસ્તારના તારકોલ પ્લાંટને પણ આગના હવાલે કરી દીધુ. પોલીસે જણાવ્યુ કે આ નક્સલી પ્રભાવિત વિસ્તાર છે. જ્યારે અહી માર્ગ રિપિયરિંગનુ કામ શરૂ થયુ તો કોઈ વિરોધ ન કરાયો પણ અચાનક રાત્રે નક્સલીઓએ 25 ગાડીઓ આગના હવાલે કરી દીધી. પોલીસ હવે મામલાની તપાસ કરી રહે છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments