Dharma Sangrah

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

Webdunia
રવિવાર, 1 ડિસેમ્બર 2024 (16:21 IST)
Maharashtra Assembly Elections - મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર મહાયુતિને પૂર્ણ બહુમતી મળી છે, પરંતુ હજુ સુધી સીએમ પદના નામ પર અંતિમ મહોર લાગી નથી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભાજપ અને આરએસએસ મુખ્યમંત્રી પદને લઈને અલગ-અલગ મત ધરાવે છે. 
 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર RSSએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. તેમણે જ્ઞાતિના સમીકરણોના આધારે સીએમ ચહેરાની સંભાવનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે સીએમ પદ માટે અન્ય દાવેદારોના નામ આગળ કર્યા છે. તેના પર સંઘનું કહેવું છે કે એકનાથ શિંદે અને અજિત પવાર બંને મરાઠા સમુદાયના છે. આવી સ્થિતિમાં મરાઠા સીએમનો આગ્રહ રાખવાનું કોઈ નક્કર કારણ નથી.


RSSના વરિષ્ઠ પ્રચારક દિલીપ દેવધરનું કહેવું છે કે આ વખતે RSSએ ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની મોટી જીતમાં RSSની વ્યૂહરચના અને ચૂંટણી પ્રબંધનની મોટી ભૂમિકા છે.
 
< > ભાજપની જીત પાછળ આરએસએસનો હાથ છે< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

આગળનો લેખ
Show comments