Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રેકિંગ ન્યુઝ : MPના જબલપુરમાં Air India ની ફલાઈટ લૈંડિંગ પહેલા જ લપસી, વિમાનમાં સવાર હતા 54 મુસાફરો

Webdunia
શનિવાર, 12 માર્ચ 2022 (17:35 IST)
મધ્યપ્રદેશના જબલપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ડુમના એરપોર્ટ પર એર ઈન્ડિયાની દિલ્હી જબલપુર ફ્લાઈટ લેન્ડિંગ પહેલા રનવે પર ફસાઈ ગઈ હતી. આ દરમિયાન વિમાનમાં 54 મુસાફરો સવાર હતા.

વિમાન જબલપુર ડુમના એયરપોર્ટ પર લૈંડ થઈ રહ્યુ હતુ. ત્યારે રનવે પર વિમાન ઉતરતઈ વખતે એક ટાયર રનવેની નીચે જમીન પર જતુ રહ્યુ. જેનાથી વિમાનમાં સવાર મુસાફરોમાં હડકંપ મચી ગયો 
 
જો કે વિમાનમાં સવાર કોઈપણ મુસાફરને કોઈ નુકશાન થયુ નથી. ઘટનાની સૂચના મળતા જ એયરપોર્ટ અથોરિટી અને પોલીસના વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળ પર પહોચી ગયા છે. આ વિમાનમા 54 મુસાફરો અને 5 નો સ્ટાફ હતો. 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments