Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lata Mangeshkar- પંચમહાભૂતમાં વિલીન લતાજી

Webdunia
રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (18:11 IST)
લતા મંગેશકરના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્ક લઈ જવામાં આવી રહ્યો છે.
મુંબઈઃ ભારત રત્ન લતા મંગેશકરના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્ક લઈ જવામાં આવી રહ્યો છે.
Also Read Lata Mangeshkar Passes Away: જ્યારે લતા મંગેશકરને મારવા માટે આપ્યુ હતો ધીમુ ઝેર, ત્રણ મહીના સુધી પથારી પરથી ઉઠવુ થઈ ગયુ હતો મુશ્કેલ 
 
ભારત કા રત્ન અને સ્વર કોકિલા તરીકે જાણીતી પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સન્માનના ચિહ્ન તરીકે રાષ્ટ્રધ્વજને બે દિવસ સુધી અડધી ઝુકાવવામાં આવશે. 
જેના કારણે લતાજીનું અવસાન થયું
ડોકટરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લતા મંગેશકરનું અવસાન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે થયું હતું.
 
અંતિમ યાત્રા પર લતા દી, ઘરથી શિવાજી પાર્કથી લઈ જવાઈ રહ્યો પાર્થિવ શરીર 

લતા મંગેશકરનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક પહોંચ્યો. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર સાંજે લગભગ 6.30 વાગ્યે કરવામાં આવશે. તેમની બહેન આશા ભોસલે સહિત આખો પરિવાર અંતિમ સંસ્કાર માટે પહોંચી ગયો છે. આ સાથે જ પીએમ મોદી પણ લતાજીને અંતિમ વિદાય આપવા પહોંચશે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments