Dharma Sangrah

Lata Mangeshkar- પંચમહાભૂતમાં વિલીન લતાજી

Webdunia
રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (18:11 IST)
લતા મંગેશકરના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્ક લઈ જવામાં આવી રહ્યો છે.
મુંબઈઃ ભારત રત્ન લતા મંગેશકરના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્ક લઈ જવામાં આવી રહ્યો છે.
Also Read Lata Mangeshkar Passes Away: જ્યારે લતા મંગેશકરને મારવા માટે આપ્યુ હતો ધીમુ ઝેર, ત્રણ મહીના સુધી પથારી પરથી ઉઠવુ થઈ ગયુ હતો મુશ્કેલ 
 
ભારત કા રત્ન અને સ્વર કોકિલા તરીકે જાણીતી પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સન્માનના ચિહ્ન તરીકે રાષ્ટ્રધ્વજને બે દિવસ સુધી અડધી ઝુકાવવામાં આવશે. 
જેના કારણે લતાજીનું અવસાન થયું
ડોકટરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લતા મંગેશકરનું અવસાન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે થયું હતું.
 
અંતિમ યાત્રા પર લતા દી, ઘરથી શિવાજી પાર્કથી લઈ જવાઈ રહ્યો પાર્થિવ શરીર 

લતા મંગેશકરનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક પહોંચ્યો. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર સાંજે લગભગ 6.30 વાગ્યે કરવામાં આવશે. તેમની બહેન આશા ભોસલે સહિત આખો પરિવાર અંતિમ સંસ્કાર માટે પહોંચી ગયો છે. આ સાથે જ પીએમ મોદી પણ લતાજીને અંતિમ વિદાય આપવા પહોંચશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments