Publish Date: Sun, 06 Feb 2022 (14:09 IST)Updated Date: Sun, 06 Feb 2022 (20:02 IST)
લતાજીનો રાજુલાના મોરંગી ગામ સાથે ખાસ નાતો હતો .
લતાજી મોરંગી ગામની આસપાસની શાળાઓમાં પણ કેટલીક વખત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હતા
સ્વર કોકિલા તરીકે જાણીતી પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સન્માનના ચિહ્ન તરીકે રાષ્ટ્રધ્વજને બે દિવસ સુધી અડધી ઝુકાવવામાં આવશે.
જેના કારણે લતાજીનું અવસાન થયું
ડોકટરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લતા મંગેશકરનું અવસાન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે થયું હતું.