Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

Lata mangeshkar RIP : મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરથી લતા મંગેશકરનું અવસાન, સાંજે 6.30 વાગ્યે અંતિમ સંસ્કાર

Lata mangeshkar dies
, રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (13:19 IST)
Lata Mangeshkar Nidhan Live Updates: ભારત કા રત્ન અને સ્વર કોકિલા તરીકે જાણીતી પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સન્માનના ચિહ્ન તરીકે રાષ્ટ્રધ્વજને બે દિવસ સુધી અડધી ઝુકાવવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lata Mangeshkar - આખરે લતા મંગેશકરે લગ્ન કેમ ન કર્યા? સ્વર કોકિલા પોતે જ મોટું કારણ જણાવ્યું હતું