Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lassa fever: કોરોના પછી હવે નવો ખતરો, ઉંદરથી ફેલાઈ રહ્યો લાસા તાવ, આ છે નવા વાયરસના લક્ષણ

Webdunia
મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (21:02 IST)
દેશ અને દુનિયામાં કોરોના મહામારી નબળી પડી રહી છે. જીવન પાટા પર આવી રહ્યુ છે કે એક વધુ ખતરાની આહટ સંભળાઈ રહી છે. તાજા સમાચાર બ્રિટેનથી આવી રહ્યા છે./ અહીં લાસા તાવ (Lassa fever) કે લાસા વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. ચિંતા વધારવાની વાત આ છે કે તેમાંથી એક દર્દીની મોત થઈ ગઈ. 
Lassa fever ના આ કેસ પશ્ચિમી અફ્રીકી દેશની યાત્રાથી સંકળાયેલો ચે. નાઈજીરિયામાં લાસા નામની એક જગ્યા છે જ્યાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો આ જ કારણ છે એ લાસા નામ આપ્યુ છે.  અહીં.  લાસા તાવ (Lassa fever) કે લાસા વાયરસના વિશે બધુ 
 
જાણો શું છે લાસા વાયરસ તાવ 
લાસા તાવ (Lassa fever) પૈસા કરનાર વાયરસ પશ્ચિમ અફ્રીકામાં મળ્યુ છે. પહેલીવાર 1969 માં લાસની સારવારના દર્દી નાઈજીરિયામાં મળ્યુ હતું. નાઈજીરિયામાં બે નર્સોની મોત  પછી આ રોગની ખબર પડી હતી. લાસ સંક્રમણ ઉંદરથી ફેલે છે. મુખ્ય રૂપથી લિયોન, ગિની અને નાઈજીરિયા સાથે પશ્ચિમ અફ્રીકાના દેશમાં મળ્યુ છે. સંક્રમિત ઉંદરના મૂત્ર કે મલથી દૂષિત ભોજન કે ઘરેલૂ સામાનના સંપર્કમાં આવવાથી આ સંક્રમણ માણસોમાં ફેલાય છે. આ પછી આ રોગ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત દર્દીની આંખ, નાક અથવા મોંમાંથી નીકળતા પ્રવાહીના સંપર્કમાં આવે છે, તો તેને પણ આ રોગ થઈ શકે છે. કેઝ્યુઅલ સંપર્ક, જેમ કે આલિંગવું, હાથ મિલાવવું અથવા ચેપગ્રસ્ત વ્યક્તિની નજીક બેસવું, હજુ સુધી રોગના સંક્રમણના ચિહ્નો દર્શાવ્યા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments