Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલૂ યાદવે CBI કોર્ટમાં કર્યુ સરેંડર, બોલ્યા - મારા આરોગ્યની જવાબદારી સરકારની

Webdunia
ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (13:39 IST)
ઘાસચારા કૌભાંડના અભિયુક્ત રાજદ અધ્યક્ષ કોર બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવે ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયના આદેશ મુજબ કેન્દ્રીય તાપસ બ્યુરોની વિશેષ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી દીધુ છે. કોર્ટે તેમને જેલ મોકલવાનો નિર્ણય સંભળાવ્યો છે.  કોર્ટના આદેશ પછી લાલૂ યાદવને બિરસા મુંડા જેલમાં શિફ્ટ કરવામાં આવશે. 
 
આત્મસમર્પણ દરમિયાન રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે કહ્યુ કે સરકાર મને જ્યા ચાહે ત્યા મુકેલ્ મારા આરોગ્યની જવાબદારી પણ સરકારની જ રહેશે. 
 
ઝારખંડ હાઈકોર્ટે 24 ઓગસ્ટના રોજ લાલૂ પ્રસાદ યાદવને વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવનો આદેશ આપ્યો હતો. ન્યાયાલયે લાલૂને આત્મસમર્પણ કરવા માટે 30 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. 
 
આ પહેલા હાઈકોર્ટે અગાઉની સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની ચારા ઘોટાળાને દેવઘર કોષાગાર સહિત બધા ત્રણ મામલે સ્વાસ્થ્ય કારણોસર આપવામાં આવેલ અંતરિમ જામીનનો સમય આગળ વધારવાની મનાઈ કરી દીધી હતી. ન્યાયાલયે કહ્યુ હતુ કે જરૂર પડશે તો  લાલૂની રાંચીના રિમ્સ હોસ્પિટલમાં સારવાર થશે.  કોર્ટે લાલૂને સીબીઆઈની વિશેષ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments