Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલકતા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (14:39 IST)
કોલકતાની આરજી કર મેડિકલ કૉલેજમાં ટ્રેની ડૉક્ટરનાં બળાત્કાર અને હત્યાના મામલે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.
 
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા લિસ્ટ અનુસાર, આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બૅન્ચ કરશે. કોર્ટે આ મામલાનું જાતે જ સંજ્ઞાન લીધું છે.
 
કોલકતા હાઇકોર્ટે આ જ મામલાની તપાસ પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી લઈને સીબીઆઈને સોંપી દીધી હતી.
 
કોલકતાની ઘટનાને લઈને દેશના અનેક ભાગોમાં પ્રદર્શન શરૂ છે.
 
જ્યારે આ સમગ્ર મામલે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરતાં સોમવારે કહ્યું હતું કે મમતા બેનરજી અરાજકતાવાદી છે.
 
તેના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે "ગૌરવ ભાટિયા કોણ છે? પહેલાં તેમણે (ભાજપે) ઉન્નાવ, હાથરસ અને મણિપુરને લઇને માફી માગવી જોઈએ."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

કર્ણાટકમાં BJP MLA મુનીરથ્ના પર ક્રેકડાઉન; ધાકધમકી આપતા કોન્ટ્રાક્ટરની અટકાયત

Bihar fire- બિહારના પટનામાં ભીષણ આગની ઘટના; હોટેલ બળીને ખાખ થઈ ગઈ, કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ લોકો ચોંકી ઉઠ્યા

આગળનો લેખ
Show comments