Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ધરતી ધૂંજી આવ્યો 3.3 તીવ્રતાનો ભૂકંપ

Webdunia
રવિવાર, 23 મે 2021 (10:53 IST)
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા. જણાવીએ કે સવારે 9 વાગીને 16 મિનિટ પર આવેલ ભૂકંપકી રિક્ટર સ્કેલ તીવ્રતા 3.3 હતી. ભૂકંપ વિજ્ઞાન માટે રાષ્ટ્રીય કેંદ્રએ આ જાણકારી આપી છે. 
 
ભૂકંપ આવે તો શું કરવું 
ભૂકંપ દરમિયાન મકાન, ઓફિસ કે કોઈ પણ બિલ્ડિંગમાં જો તમે રહો છો ત્યાંથી બહાર નિકળીને ખુલ્લામાં આવી જાઓ. ત્યારબાદ ખુલ્લા મેદાનની તરફ જવું ભૂકંપના સમયે ખુલ્લ મેદાનથી વધારે સુરક્ષિત કોઈ જગ્યા નથીએ. ભૂકંપ આવવાની સ્થિતિમાં કોઈ બિલ્ડિંગની આસપાસ ન ઉભા થાઓ. જો તમે આવી બ્લિડિંગમાં છો જ્યાં લિફ્ટ હોય તો લિફ્ટનો ઉપયોગ કદાચ ન કરવું. આવી સ્થિતિમાં સીઢીઓના ઉપયોગ કરવુ જ યોગ્ય થાય છે. 
 
ભૂકંપના દરમિયાન બારી બારણા ખુલ્લા રાખો. તે સિવાય ઘરના બધા વિજળી સ્વિચ ઑફ કરી નાખો. જો બિલ્ડિંગ ખૂબ ઉંચી હોય અને તરત ઉતરવું શકય ન હોય તો બિલ્ડિંગમાં રહેલ કોઈ ટેબલ, ઉંચી પાટલા કે બેડની નીચે છુપઈ જાઓ. ભૂકંપ દરમિયાન લોકોએ આ વાતનો ધ્યાન રાખવુ જોઈએ લે તે પેનિક ન કરવું અને કોઈ પણ પ્રકારની અફવાહ ન ફેલાવો ત્યારે સ્તિથિ વધુ કથળી શકે છે.   

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments