Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલ બોલ્યા , માલ્યાને દેશમાંથી ભગાડવામાં મોદીનો હાથ

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (09:30 IST)
કનકોલિમ - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે ધંધા વિજય માલ્યાને દેશથી બહાર ભગાડવામાં તેમનો હાથ છે. 
 
કેજરીવાલએ પાર્ટીની એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જયારે પાછલા અઠવાડિયા પૈસા કાઢવા કે પૈસા જમા કરવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે કેન્દ  સરકારએ વિજય માલ્યાના 1200 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. થોડા અઠવાડિય પહેલા જ્યારે દેશ લાઈનમાં ઉભો હતો તો તે સમયે 63 લોકોના 6000 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. 
 
તેણે કહ્યું  કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હું બહુ મોટું આલોચક છું. પણ હું આ વિશ્વાસ કરતા હતા કે મોદી વ્યકતિગત રૂપથી ઈમાનદાર છે પણ એક મહીના પહેલા મને કેટલાક દ્સ્તાવેજ મળ્યા છે જેનાથી મારા મગજમાં આ શંકા ઉભી થઈ રહી છે કે મોદીજીને રિશ્વત લીધી છે. 
 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments