Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં 30 જેટલા યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા...

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (09:48 IST)
કેદારનાથ માં વરસાદ ની આફત નું સંકટ ગુજરાતીઓ ફસાયા 
રાજકોટ ક્લેક્ટર અરુણમહેશબાબુ એ રાજકોટ ના યાત્રીઓ સાથે કર્યો સંપર્ક 
રાજકોટ ના યશવંત ગોસ્વામી સાથે ટેલીફોનીક વાત કરી ક્લેક્ટર એ 
બધા જ સલામત સ્થલ પર રાજકોટ ના યાત્રીઓ છે ..રાજકોટ ક્લેક્ટરયાત્રાળુઓને કહ્યું અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે
 
ખૂબ જ વિકટ પરિસ્થિતિના વિડીયો કર્યા વાયરલ...
 
તો રાજકોટના અનેક લોકો પરિવાર સાથે જોડાયા રાજકોટના ઉધોગપતિઓ વેપારીઓ અને પ્રોફેસર પરિવાર કેદારનાથમાં ફસાયા..
 
મહિલાઓએ પણ કહ્યું સરકાર દ્વારા ખૂબ જ જલ્દી વ્યવસ્થા કરવામાં આવી છે કેમ કે અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતી....
 
રાજકોટ ની ખ્યાતનામ રાજુ એન્જીનીયરીંગના ચેરમેન રાજુભાઇ દોશી અને તેમના પત્ની પણ ફસાયા..
 
બન્ને એ વિડીયો વાઇરલ કર્યો....

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments