Dharma Sangrah

જમ્મૂ કશ્મીર- પર્યટક અને અમરનાથ યાત્રીઓને તરત જ ઘાટી છોડવાની સલાહ

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (17:32 IST)
જમ્મૂ કશ્મીર સરકારને પર્યટક અમરનાથ યાત્રીઓને ઘાટીમાં રહેવાના સમયમાં કપાત કરવાની સલાહ આપી. સરકારએ પર્યટક અમરનાથ યાત્રીઓને સલાહ આપી છે કે તે જલ્દી થી જલ્દી ઘાટીથી પરત કરવા જરૂરી પગલા લો. ગૃહ વિભાગએ આતંકી હુમલાની આશંકાથી શુક્રવારે બપોરે આ એડવાઈજરી રજૂ કરી છે. 
 
મુખ્ય સચિવએ આ એજવાઈજરીમાં કહ્યું છે કે પર્યટક અને અમરનાથ યાત્રી જેટલું જલ્દી હોઈ શકે ઘાટીથી પરત આવો. તેમાં કહ્યુ છે કે અમરનાથે યાત્રીઓ પર આતંકી હુમલાના કારણે તાકા ખુફિયા સૂચનાઓ અને ઘાટીની સ્થિતિના કારણે આ સલાહ આપી રહી છે. અમરનાથે યાત્રી અને પર્યટક જલ્દી થી જલ્દી ઘાટીથી પરત જવું. 
 
આ આદેશ આ આ રીતે પણ મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ઘાટીમાં આશરે 10 હજાર સૈનિકો હોવા છતાંય 28 હજાર સૈનિકોની હાજરીનો આદેશ રજૂ કર્યું છે. તેને લઈને સૂબાની શિયાસત ગર્મા ગઈ છે અને પીડીપી અને નેશનલ કાંફ્રેસ સતત કેંદ્ર સરકાર પર હુમલાવાર છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

આગળનો લેખ
Show comments