Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મૂ કશ્મીર- પર્યટક અને અમરનાથ યાત્રીઓને તરત જ ઘાટી છોડવાની સલાહ

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (17:32 IST)
જમ્મૂ કશ્મીર સરકારને પર્યટક અમરનાથ યાત્રીઓને ઘાટીમાં રહેવાના સમયમાં કપાત કરવાની સલાહ આપી. સરકારએ પર્યટક અમરનાથ યાત્રીઓને સલાહ આપી છે કે તે જલ્દી થી જલ્દી ઘાટીથી પરત કરવા જરૂરી પગલા લો. ગૃહ વિભાગએ આતંકી હુમલાની આશંકાથી શુક્રવારે બપોરે આ એડવાઈજરી રજૂ કરી છે. 
 
મુખ્ય સચિવએ આ એજવાઈજરીમાં કહ્યું છે કે પર્યટક અને અમરનાથ યાત્રી જેટલું જલ્દી હોઈ શકે ઘાટીથી પરત આવો. તેમાં કહ્યુ છે કે અમરનાથે યાત્રીઓ પર આતંકી હુમલાના કારણે તાકા ખુફિયા સૂચનાઓ અને ઘાટીની સ્થિતિના કારણે આ સલાહ આપી રહી છે. અમરનાથે યાત્રી અને પર્યટક જલ્દી થી જલ્દી ઘાટીથી પરત જવું. 
 
આ આદેશ આ આ રીતે પણ મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ઘાટીમાં આશરે 10 હજાર સૈનિકો હોવા છતાંય 28 હજાર સૈનિકોની હાજરીનો આદેશ રજૂ કર્યું છે. તેને લઈને સૂબાની શિયાસત ગર્મા ગઈ છે અને પીડીપી અને નેશનલ કાંફ્રેસ સતત કેંદ્ર સરકાર પર હુમલાવાર છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments