Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

Webdunia
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (13:41 IST)
મહારાષ્ટ્રાના જાલનામાં શુક્રવારે એક ભયંકર દુર્ઘટના થઈ જેમાં એક બસ અને આઈશર ટ્રક અથડાયા પરિણામાસ્વરૂપ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત જાલનાના અંબડથી 10 કિલોમીટર દૂર વાડીગોદ્રી રોડ પર શાહપુર પાસે સવારે થયો હતો 
 
જણાવી રહ્યુ છે કે ગેવરાઈથી અંબડ જઈ રહી બસની ટક્કર સામે થી આવી રહ્યા આઈશર ટ્રકથી થઈ. જે મોસંબી લઈ જઈ રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.બસનો આગળનો ભાગ સંપૂર્ણ તૂટી ગયો હતો અને ટ્રક પલટી મારી ગઈ હતી.
 
અકસ્માત સમયે બસમાં 20 થી 30 મુસાફરો હતા. માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોની મદદથી ઘાયલોને અંબાડ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
કરવામાં આવેલ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અથડામણ પછી પરિસ્થિતિ ખૂબ જ ડરામણી હતી અને ત્યાં ચીસો પડી રહી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

આગળનો લેખ
Show comments