Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી પર પાક ની નાપાક હરકત, LOC પર ફાયરિંગમાં એક જવાન શહીદ, કાશ્મીરમાં 3 જગ્યાએ મુઠભેડ

હોળી પર પાક ની નાપાક હરકત  LOC પર ફાયરિંગમાં એક જવાન શહીદ  કાશ્મીરમાં 3 જગ્યાએ મુઠભેડ
Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2019 (14:24 IST)
પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ ગ્રેનેડ હુમલામાં અધિકારી સહિત બે પોલીસકર્મી ઘાયલ થયાના અહેવાલ છે. એક પોલીસ અધિકારીએ જમાવ્યું કે, ઉત્તર કાશ્મીર જિલ્લામાં સોપોરના મુખ્ય ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાદળો પર એક ગ્રેનેડ ફેંક્યો. બીજી બાજુ રાજૌરી જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાના અહેવાલ છે.
 
તેમણે જણાવ્યું કે, વિસ્ફોટમાં ડાંગીવાચા સ્ટેશનના પ્રભારી સહિત બે પોલીસકર્મીને સામાન્ય ઈચા થઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, સુરક્ષાદલોએ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ સાવધાનીના ભાગરૂપે સોપોરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments