Festival Posters

જિમ કરતી વખતે ક્ષણભરમાં મોત: VIDEO

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (13:30 IST)
ઇંદોરના લસૂડિયા પોલીસ વિસ્તારની ગોલ્ડન જીમમાં ગુરૂવારે સવારે વર્કઆઉટ દરમિયાન એક હોટલ માલિકની મોત થઈ છે. વૃંદાવન હોટલના માલિક પ્રદિપ રઘુવંશી જે દરરોજની જેમ જિમ ગયા હતાં. ગુરૂવારે સવારે ગોલ્ડન નામનાં જીમમાં કસરત કરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક ચક્કર આવતા થડી પડ્યા હતા.ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
 
આ પહેલા પણ જિમમાં હાર્ટ એટેકના ઘણાં કેસ સામે આવેલા છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને પણ જિમમાં વર્ક આઉટના સમયે એટેક આવ્યો હતો. કેટલાક દિવસો હોસ્પિટલમાં ઈલાજ ચાલ્યો હતો પરંતુ અચાનક તેમનું મોત નિપજ્યું હતું.જ્યારે એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું પણ 46 વર્ષની ઉંમરે આ જ રીતે મોત નીપજ્યું હતું.
 
રઘુવંશીના મૃત્યુ બાદ નંદા નગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.કહેવાય છે કે તેઓ ભાજપના મહાસચિવ કૈલાશ વિજવર્ગીયના ખૂબ જ ખાસ માનવામાં આવતા હતા.રઘુવંશી ઈન્દોરની પ્રખ્યાત વૃંદાવન હોટલમાં ભાગીદાર પણ હતા.મૃતક રઘુવંશીને એક પુત્ર હતો. અને એક દીકરીએ ઘર ખાલી કરીને લસુડિયામાં પોતાનું ઘર બનાવ્યું હતું.પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.
- નીતિન છાપરવાલ, હેડ ટ્રેનર ગોલ્ડ જીમ
આ જ મામલે પોતાનો અભિપ્રાય આપતા ડોક્ટરે કહ્યું કે વર્કઆઉટ કરતા પહેલા મોટી ઉંમરની વ્યક્તિએ ડોક્ટરનું ચેકઅપ કરાવવું જરૂરી છે.સામાન્ય દિવસોમાં દરેક વ્યક્તિ જિમમાં જવાનું શરૂ કરી દે છે, જ્યાં દરેક વ્યક્તિને ફિટનેસ પછી સમસ્યા થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments