Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 જાન્યુઆરી-ભારતીય ન્યૂઝપેપર દિવસ

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2024 (08:24 IST)
- ભારતીય ન્યૂઝપેપર દિવસનુ ઈતિહાસ 
- સન્માન માટે અલગ રાખવામાં આવેલ દિવસ

Indian Newspaper Day- ભારતમાં અખબારોની શરૂઆતના સન્માન માટે અલગ રાખવામાં આવેલ દિવસને ભારતીય ન્યૂઝપેપર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનો હેતુ ભારતીય અખબારો વિશે જાગૃતિ વધારવાનો છે. આજે ભારતીય અખબાર દિવસ છે, જે દર વર્ષે 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
 
ભારતીય ન્યૂઝપેપર દિવસનુ ઈતિહાસ 
આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે કારણ કે તે દિવસ છે જ્યારે ભારતમાં પ્રથમ અખબાર પ્રકાશિત થયું હતું. તમને જણાવી દઈએ કે 29 જાન્યુઆરી, 1780 ના રોજ બ્રિટિશ રાજ હેઠળ જેમ્સ ઓગસ્ટસ હિકી દ્વારા 'ધ બંગાળ ગેઝેટ' નામનું અખબાર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ અખબારને 'કલકત્તા જનરલ એડવર્ટાઈઝર' અને 'હિકીઝ ગેઝેટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ભારતમાં અખબારોની શરૂઆતનું સન્માન કરવાનો અને અખબારો વિશે જાગૃતિ વધારવાનો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments