Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનુ અમેરિકાના ન્યૂ જર્સીમાં નિધન

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (19:13 IST)
પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનુ આજે નિધન થઈ ગયુ. તેમણે અમેરિકાના ન્યૂ જર્સીમાં અંતિમ શ્વાસ લીધા. પદ્મ વિભૂષ્ણથી સન્માનિત પંડિત જસરાજ 90 વર્ષના હતા. 
 
લોક ગાયિકા જાહેર ગાયિકા માલિની અવસ્થીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું, 'પ્રખ્યાત ગાયક, મેવાતી ઘરનું ગૌરવ, પદ્મવિભૂષણ પંડિત જસરાજ હવે આપણી વચ્ચે રહ્યા નથી. આજે તેમણે અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા. સંગીત જગતને બદલી ન શકાય તેવું નુકસાન! નમ્ર શ્રદ્ધાંજલિ! ॐ શાંતિ. ''
 
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ ટ્વીટ કર્યું, "તમારો મધુર અવાજ લાખો શ્રોતાઓની જીવનરેખા હતો!" તમારા વિદાયથી સંગીતની દુનિયામાં એક મોટું શૂન્ય સર્જાયું! સુર સમ્રાટ હવે નથી !! તમે બહુ યાદ આવશો પંડિત જસરાજ !! ભગવાન તમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. 

સંબંધિત સમાચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments