Webdunia - Bharat's app for daily news and videos

Install App

UK નો વ્યવહાર ભેદભાવવાળો, અમે પણ લઈશુ જવાબી એક્શન, કોવિશીલ્ડ પર ભારતની ચેતાવણી

UK નો વ્યવહાર ભેદભાવવાળો
Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (17:58 IST)
ભારત સરકારનું કહેવું છે કે બ્રિટને કોરોના વેક્સેન  કોવિડહિલ્ડને માન્યતા ન આપીને ભેદભાવવાળો વ્યવ્હાર કરી રહ્યુ છે. એવુ પણ કહ્યું કે જો આનુ કોઈ સમાઘાન નહી નીકળે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. 
 
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ આજે ​​જણાવ્યું હતું કે કોવિશિલ્ડને માન્યતા ન આપવાનો યુકે સરકારનો નિર્ણય "ભેદભાવપૂર્ણ" હતો. તેમણે એમ પણ કહ્યું કે તે ભારતના "પારસ્પરિક ઉપાય કરવાના અધિકાર" ની અંદર આવે છે.। તેમણે ઉમેર્યું, 'કોવિશિલ્ડને માન્યતા ન આપવી એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યુકેની મુસાફરી કરતા અમારા નાગરિકોને પ્રભાવિત કરે છે. વિદેશ સચિવે યુકેના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. મને કેટલાક આશ્વાસન આપવામાં આવ્યા છે કે આ મુદ્દાને જલ્દી ઉકેલવામાં આવશે.
 
બ્રિટને બદલ્યા યાત્રા નિયમ 
 
ઉલ્લેખનીય છે કે બ્રિટને પોતાના કોવિડ-19 ટ્રાફિક નિયમોમાં ફેરફાર કર્યા છે પરંતુ આ સાથે તેણે એક નવા વિવાદને પણ જન્મ આપ્યો છે. બ્રિટન પર આરોપ લાગી રહ્યો છે કે તે ભારત સાથે ભેદભાવ કરી રહ્યુ છે. ભારત તરફથી આવતા મુસાફરો માટે નક્કી કરાયેલા નિયમોની સમીક્ષા કરવા માટે યુકે સરકાર પર પણ દબાણ વધતુ જઈ રહ્યું છે. આવુ એટલા માટે કારણ કે બ્રિટને નવા નિયમો હેઠળ 'કોવિશિલ્ડ' રસી લેનારાઓને વેક્સીન લીધેલુ માનવામાં, જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સીન લેનારાઓને માન્યતા આપવામાં આવી છે.
 
ભારતની મોટાભાગની વસ્તીને કોવિશીલ્ડ 
 
ભારતમાં મોટાભાગના લોકોને કોવિડશીલ્ડ રસી મળી છે. આ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા રસીનું ભારતીય સંસ્કરણ છે. તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યું છે, તેમ છતાં ભારતને યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. યુકેમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (AISAU) ના પ્રમુખ સનમ અરોરાએ જણાવ્યું હતું કે, "ભારતીય વિદ્યાર્થીઓ નારાજ છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવભર્યું પગલું છે કારણ કે અમેરિકા અને યુરોપીય સંઘના તેમના સમકક્ષોની તુલનામાં તેમની સાથે અલગ વર્તન કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીં અને લસણથી બનાવો સ્વાદિષ્ટ શાક, સ્વાદ એવો કે તમે આંગળીઓ ચાટતા રહી જશો, જલ્દી નોંધી લો રેસીપી

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

આગળનો લેખ
Show comments