Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસના કેસમાં વધારો, આગામી છથી આઠ અઠવાડિયા ખૂબ જ મહત્વના, બેદરકારી કરશો નહી

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (17:27 IST)
કોરોના વાયરસના કેસમાં ભારતે ફરી એકવાર તેજી નોંધાવી છે. ગુરુવારે, 23 થી ઉપર કેસ નોંધાયા હતા, જ્યાં પહેલા કેસોની સંખ્યા 20 હજારથી નીચે નોંધાઈ હતી. તે જ સમયે, હવે ફરી એકવાર કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. દેશમાં શુક્રવારે 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. જોવામાં આવે તો, કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી અડધા કેસ નોંધવામાં આવી રહ્યા છે, પરંતુ હવે એવું જોવા મળે છે કે અન્ય સ્થળોએ પણ કેસોમાં થોડો વધારો થયો છે. છેલ્લા દિવસે કેરળમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે દેશભરમાં કોરોનાના 26,727 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસથી સાજા થયેલા લોકોની સંખ્યા 28,246 છે.
 
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હજુ યથાવત જ છે જોકે રાહતની વાત કહી શકાય કે ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં ઘટાડો સામે આવ્યો છે. જોકે કોરોના વાયરસને લઈને હજુ પણ ઘણા બધા વૈજ્ઞાનિકોને ભય સતાવી રહ્યો છે. 
 
ભારતમા હવે નવરાત્રી અને દિવાળી એમ બે મોટા તહેવારો આવવાના છે ત્યારે આ સિઝનમાં બેદરકારીનાં કારણે કોરોના વાયરસનાં કેસ ફરીથી વધી શકે છે. આ ભીડમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પણ આવી શકે છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે આગામી છથી આઠ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં બેદરકારી કરવાની નથી

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments