Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરીબો ભૂખે મરે છે ને ઉદ્યોગપતિઓના ડાયરામાં રૂપિયાની રેલમછેલ

ગરીબો ભૂખે મરે છે ને ઉદ્યોગપતિઓના ડાયરામાં રૂપિયાની રેલમછેલ
Webdunia
બુધવાર, 28 માર્ચ 2018 (14:02 IST)
ગત રવિવારે સાંજે બાબરાના ચમારડી ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં 253 નવયુગલોએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોમારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નનું આયોજન સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા દ્વારા કરવામાં આવ્યું હતું.

 ત્યારે સમૂહલગ્નના આયોજનને લઇને ગઇકાલે રાત્રે ભજનસંધ્યા અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલ વસ્તપરાએ લાખો રૂપિયાનો વરસાદ કરતા રૂપિયાના ઢગલા થઇ ગયા હતા. ભજન સંધ્યામાં ભજનીક સુખરામ ધામેલીયા અને લાલજી મોવલીયાએ ભજનની રમઝટ બોલાવી હતી. આથી લોકો સહિત મહાનુભાવોએ 10ની નોટથઈ માંડી 100 રૂપિયા સુધીની નોટોનો વરસાદ કર્યો હતો. સ્ટેજ પર રૂપિયાની ચાદર પથરાઇ ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો સ્ટેજ નીચે પણ રૂપિયાની રેલમછેલ જોવા મળી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments