Webdunia - Bharat's app for daily news and videos

Install App

Manohar Joshi - મહારાષ્ટ્રનાં પૂર્વ સીએમ નેતા મનોહર જોશીનું નિધન

Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (07:56 IST)
-પૂર્વ સીએમ  નેતા મનોહર જોશીનું નિધન
-86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
-. 21 ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેક
 
manohar joshi death- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે.  86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
 
શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે શુક્રવારે સવારે 3.02 કલાકે 86 વર્ષની વયે હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 21 ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ 86 વર્ષના હતા. એક દિવસ પહેલા જ તેમને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી. વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મનોહર જોશીના પુત્ર ઉમેશે જણાવ્યું કે જોશીના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તે પહેલા તેમના પાર્થિવ દેહને માટુંગા સ્થિત તેમના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments