Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબમાં ધાર્મિક સ્થળમાં આગ લાગતાં નાસભાગ મચી

Webdunia
મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (10:19 IST)
ફગવાડાના સપ્રોડ ગામ પાસે એક ધાર્મિક સ્થળના બીજા માળે અચાનક ભીષણ આગ લાગી હતી. જેના કારણે લાખો રૂપિયાની કિંમતી સામાનનો નાશ થયો હતો.
 
ધાર્મિક સ્થળના સેવકો અને ગ્રામજનોએ ફગવાડાના ફાયર વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ સ્થળ પર પહોંચેલા વાહનોએ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં ધાર્મિક સ્થળના બીજા માળે પડેલી લાખો રૂપિયાની કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે.
 
આગની માહિતી ફગવાડા પોલીસને આપવામાં આવી છે. ધાર્મિક સ્થળના સેવકોનો દાવો છે કે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments