Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંધ્ર પ્રદેશના ફાર્મા યુનિટમાં વિસ્ફોટથી મચ્યો કોહરામ, 13 કર્મચારીઓની મોત 50થી વધારે ઈજાગ્રસ્ત

Webdunia
ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (10:36 IST)
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ફાર્મામાં થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ફાર્મામાં કામ કરતા 13 કર્મચારીઓના મોત થયા છે જ્યારે 50થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
 
અધિકારીઓની વાત માનીએ તો આ આંકડો હજુ વધી શકે છે.
વિસ્ફોટના કારણ વિશે વાત કરીએ તો, તે અચ્યુતપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં ફાર્માસ્યુટિકલ કંપની એસિન્ટિયામાં લંચ બ્રેક દરમિયાન થયો હતો. આ સાથે જ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે લંચ બ્રેક દરમિયાન વિસ્ફોટ બાદ કંપની પરિસરમાં ભીષણ આગ લાગી હતી. કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ જીવ બચાવવા બહાર દોડી ગયા હતા.
 
અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિસ્ફોટ સમયે કંપનીમાં લગભગ 300 કર્મચારીઓ હાજર હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments