Biodata Maker

મહાન એક્ટર દિનયાર કાંટ્રેક્ટરનો 79 વર્ષની ઉમ્રમાં નિધન, પીએમ મોદીએ જાહેર કર્યું શોલ

Webdunia
બુધવાર, 5 જૂન 2019 (12:47 IST)
બૉલીવુડ્ના મહાન એક્ટર દિનયાર કાંટ્રેક્ટરનો 79 વર્ષની ઉમ્રમાં નિધન થઈ ગયું. તે વધતી ઉમ્રના કારણે થતા રોગોના સામનો કરી રહ્યા હતા. દિનયાર કાંટ્રેક્ટરનો અંતિમ સંસ્કાર મુંબઈના વર્લી સ્થિત પ્રેયર હૉલમાં બપોરે 3.30 વાગ્યે થશે. 
 
પદ્મશ્રીથી સમ્માનિત દિનયાર બાજીગર, 36 ચાઈના ટાઉન, ખેલાડી અને બાદશાહ જેવી ઘણી ફિલ્મોમાં નજર આવી ગયા છે. તે સિવાય તેને ઘણા ટીવી સીરિયલમાં ભૂમિકા ભજવી છે. દિનયારએ કરિયરની શરૂઆત થિયેટર આટિસ્ટના રૂપમાં કરી હતી. તેને હિંડી સિવાય ગુજરાતી પ્લેમાં પણ કામ કર્યું છે. 
 
દિનયારના નિધન પર પીએમ મોદીએ શોક જાહેર કર્યું છે. પીએમ ટ્વિટર પર લક્યું કે પદ્મશ્રી દિનયાર કાંટ્રેક્ટર અમારા બધા માટે સ્પેશલ હતા. કારણે કે તેને ખુશીલા ફેલાવવાનો કામ કર્યું છે. તેમની એક્ટિગથી લોકોના ચેહરા પર મુસ્કાન આવી જતી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments