Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રમાં મળ્યો વાયરસના ડેલ્ટા પ્લસ વૈરિએંટ, ઈમ્યુનિટીને આપશે પડકાર

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (16:54 IST)
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચિંતા સાથે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લ્સ વૈરિએંટથી સંક્રમિત દર્દીઓને મળવાથી અફરા તફરી મચી ગઈ છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ, નવી દિલ્હી)ના નિદેશક ડો. રણદીપ ગુલેરિયાએ રવિવાએ જણાવ્યુ કે વાયરસનો ડેલ્ટા પ્લસ વૈરિએંટ રૂપ બી 1.617.2 નુ આક્રમક રૂપ છે.  શક્ય છે કે આ ઈમ્યુનિટીને સહેલાઈથી દગો આપી શકે છે. 
 
કે 417 એન નામનુ મ્યૂટેશન જોવા મળ્યુ છે, ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ - આગામી કેટલાક અઠવાડિયા મહત્વના 
 
ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યુ કે ભારતમાં વાયરસ કે 417 એન નામની સાથે એક વધુ મ્યૂટેશન કરી રહ્યુ છે. બ્રિટનમાં કોરોનાનો ડેલ્ટા વૈરિએંટ ઝડપથી વધે રહ્યો છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ બધા વૈરિએંટ ઓફ ઈટરેસ્ટ (VOI) ની શ્રેણીમાં મુક્યા છે.  જો કે વાયરસનુ આ રૂપ સમય સઆથે આક્રમક થયુ તો તેને પણ વૈરિએંટ ઓફ કન્સર્નની શ્રેણીમાં મુકવુ પડશે. 
 
જો બીજા લહેરની ધીમી ગતિ વચ્ચે કોવિડનું પાલન ન કરવામાં આવે તો વાયરસનું આ સ્વરૂપ ભારતમાં આક્રમક રીતે ફેલાય છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં વાયરસના ભયથી બચવા માટે વાયરસની સ્પાઇક પર નજર રાખવી પડશે. ડેલ્ટાની સ્થિતિ શું છે અને તેની અસર શું છે તે શોધવા માટે જીનોમ સિક્વિન્સીંગ પર ભાર મૂકવો પડશે.
 
 નજર 
 
જીનોમ સિક્વન્સીંગ વાયરસના નવા સ્વરૂપનું સ્વરૂપ જાહેર કરશે.
તે કેવી રીતે રસી અને મોનોક્લોનલ એન્ટિબોડીઝને અસર કરે છે?
 
મુશ્કેલ
 
આપણે બ્રિટન પાસેથી પાઠ ભણવો પડશે, જો આપણે સતર્ક નહી રહીએ તો, આગામી ત્રણથી ચાર મહિનામાં આપણે પાછા જૂની પરિસ્થિતિમાં પહોચી જઈશુ. 

ડેલ્ટા પ્લસ વૈરિએંટ ખતરનાક કેમ ? 
 
વાયરસનો ડેલ્ટા સ્વરૂપ બી 1.617 વૈરિએંટ, અત્યાધિક સંક્રમક હતો. તેના સ્પાઇક પ્રોટીન વાયરસને માનવ કોષોને સંક્રમિત કરવામાં મદદ કરે છે હવે K417N મ્યૂટેશન વાળો વાયરસ જૂના વાયરસ કરતા માનવ રોગપ્રતિકારક શક્તિને વધુ સરળતાથી છેતરી શકે છે. આને કારણે એવું કહી શકાય કે તે વેક્સીન અને કોઈપણ ડ્રગ થેરેપી માટે પણ પડકાર પેદા ઉભો કરી શકે છે. 

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments