rashifal-2026

Delhi Weekend Curfew - દિલ્હીમાં વીકેંડ કરફ્યુ, Omicronના કહેર વચ્ચે આ અઠવાડિયાથી લાગૂ થશે કડક નિયમો

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (12:58 IST)
દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના મામલા ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 4000થી વધુ કેસ સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે પણ કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. આ દરમિયાન દિલ્હીમાં વીકેંડ કરફુયુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વીકેંડ કરફ્યુ આ અઠવાડિયાથી લાગૂ થઈ શકે છે. 
 
દિલ્હીમાં ઝડપથી વધતા કેસને જોતા ડીડીએમએની મંગળવારે બેઠક થઈ છે. આ દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે ઉઠાવેલા પગલા પર ચર્ચા થઈ છે. એવુ બતાવાય રહ્યુ છે કે દિલ્હીમાં વીકેંડ કરફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ ડીડીએમએ તેને લઈને આદેશ પણ રજુ કરી દેશે. કેટલાક નવા પ્રતિબંધો નુ પણ એલાન કરી શકાય છે. આ ઉપરાંત દિલ્હીમાં નાઈટ કરફ્યુ પહેલાથી જ લાગૂ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments