Webdunia - Bharat's app for daily news and videos

Install App

અહીં હવે મફતમાં નહીં મળે વીજળી- દિલ્હીમાં મફત વીજળી સબસિડી હવે વૈકલ્પિક હશે

Webdunia
ગુરુવાર, 5 મે 2022 (18:03 IST)
Delhi CM Arvind Kejriwal on Free Electricity subsidy:- દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગુરૂવારે ડિજીટલ પ્રેસ કાંફ્રેંસ કરી ઘણા મોટી જાહેરાત કરી તેમાં તેણે દિલ્લીમાં વિજળી પર સબ્સિડીને વૈકલ્પિક કરવાની પણ વાત કરી અને દિલ્હીના સ્ટાર્ટપ હબ બનાવવા પણ જોર આપ્યો. 
 
વિજળી સબ્સિડીને લઈને મોટો નિર્ણય 
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારએ બધા લોકોને એક સમાન આપતી વિજળીની સબ્સિડી વ્યવસ્થાએ ખત્મ કરી નાખ્યુ છે. સીએમ કેજરીવાલએ પ્રેસ કાંફરેંસ કરી કહ્યુ કે હવે તેણે લોકોને વિજળીની સબ્સિડી અપાશે જે તેની માંગણી કરશે એટલે કે હવે આ વૈક્લ્પિક હશે જણાવીએ કે આ વર્ષે 17 માર્ચને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ દિલ્હીના લોકોને 200 યુનિટથી ઓછી વિજળી વપરાશને ફ્રી કરી નાખ્યુ હતું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments