Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટાટા સંસના પૂર્વ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનુ નિધન

Webdunia
રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (16:27 IST)
ટાટા સંસના પૂર્વ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનુ નિધન થયુ છે.  ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. માર્ગ અકસ્માતના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ માર્ગ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો.
 
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. માર્ગ અકસ્માતના કારણે તેમનું મૃત્યુ થયું. 
 
 
ટાટા ગ્રુપનું નેતૃત્વ કરતી ટાટા સન્સના ચેરમેન પદ માટે સાયરસ મિસ્ત્રીએ કાનૂની લડાઈ જીતી લીધી છે. હકીકતમાં, ડિસેમ્બર 2012ના મહિનામાં, રતન ટાટાએ ટાટા જૂથના વડા સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સ સોંપવાની જાહેરાત કરી. બરાબર 7 વર્ષ પછી એક ફરી એકવાર સાયરસ મિસ્ત્રી ટાટા સન્સની બાગડોર સંભાળવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments